Saturday, February 6, 2010

ગણપતિ < ૩ > સિદ્ધિવિનાયક મંત્ર

કોઈ પણ પ્રકારના કામે બહાર જતાં પહેલાં આ મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો જેથી જે તે પ્રકારના કાર્યમાં વિઘ્ન આવતું નથી અને કાર્ય જેમ કે વ્યાપાર-વ્યવસાય, લગ્નસંબંધી, ખેતીવાડી, નોકરી મેળવવા-ઇન્ટરવ્યૂમાં જતાં ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય છે (દરેક કાર્ય માટે અતિ ચમત્કારિક અને અદ્ભુત મંત્ર સાધના છે).

વિનિયોગ:

ઓમ હ્રીંમ્ ક્લીં વીરવર ગણપતય

વ: વ: ઇદં વિશ્વં મમ વશમાનય

ઓમ હ્રીં ફટ્ ।

ધ્યાન-સ્તુતિ:

ઓમ ગં ગણપતયે સર્વ વિઘ્ન હરાય સર્વાય ।

સર્વ ગુરુવે લંબોદરાય હ્રીં ગં નમ: ।।

મંત્ર:

ઓમ નમો સિદ્ધિ વિનાયકાય

સર્વકારકત્રે સર્વવિઘ્ન પ્રથમનાય

સર્વરાજ્ય વશ્યકરણાય સર્વજન

સર્વસ્ત્રી-પુરુષાકર્ષણાય શ્રીં ઓમ સ્વાહા ।

No comments:

Post a Comment