Saturday, February 6, 2010

ગણપતિ < ૪ > હરિદ્રા ગણેશ મંત્ર:

ભૌતિક સુખોની પ્રાપ્તિ, પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્યની પ્રાપ્તિ માટે અતિ ચમત્કારિક અને શક્તિશાળી મંત્ર છે. આ મંત્રજાપ માટે હળદરના ટુકડાનો ઉપયોગ કરવો (જાપ માટે ૧૦૮ ટુકડા લેવા).


વિનિયોગ:

ઓમ અસ્ય હરિદ્રા ગણનાયક મંત્રસ્ય,

મદન ઋષિ: અનુષ્ટુપ છંદ:

હરિદ્રા ગણનાય કો દેવતા ।

મમાભીષ્ટ સિદ્ધયર્થે જપે વિનિયોગ: ।।

ધ્યાન-સ્તુતિ:

પાશાં કુશૌ મોદકં એકદંતં, કરૈર્દધાનં કનકાસનસ્થમ્ ।

હારિદ્ર ખંડ પ્રતિમં ત્રિનેત્રં પીતાંશુકં રાત્રિ ગણેશમીડે ।।

મંત્ર:

ઓમ હું ગં ગ્લૌવર વરદે સર્વજન હૃદયં સ્તંભય સ્તંભય સ્વાહા

No comments:

Post a Comment